17/06/2026
https://share.google/ibjWaY4h6ZIoWQIWN
લાસ્ટ સ્ટ્રોક : આધુનિક જમાનામાં ખૂબ જ સગવડો અને વાનગીઓઉપલબ્ધ છે,ત્યારે મનને ફાવે તે પ્રમાણે વર્તવા ના દેતા, માફક આવે તેટલા પ્રમાણમાં ઇન્દ્રિયદમન જરૂરી છે, તે સ્વાસ્થ્ય માટે ઉપયોગી અને મનને શાંત કરી સુખી બનાવે છે. દરેક ધર્મમાં પણ આ જ સલાહ વિવિધ કર્મો દ્વારા સૂચિત કરેલ છે. 🌹
આ ગુગલ બ્લોગ છે. બીજા આવા બ્લોગ વિઝીટ કરવાં ડાબી બાજૂ ઉપર મેનુબાર ક્લીક કરશોજી . 🙏