AAM Raipur

AAM Raipur Ayushman Aarogya Mandir Raipur

22/09/2025

આયુષમાન આરોગ્ય મંદિર રાયપુર ના આરોગ્ય કર્મચારી (MPHW) દ્વારા PMJAY ના લાભાર્થી ને નિઃસુલ્ક સારવાર નો લાભ અપાવવામાં આવ્યો. જે બદલ લાભાર્થી દ્વારા આરોગ્ય કર્મી તેમજ સરકાર શ્રી નો આભાર માનેલ છે. PMO India CMO Gujarat Nhm Gujarat Ayushman Aarogya Mandir Raipur

70 વર્ષથી ઉપરના લાભાર્થીઓના પ્રધાનમંત્રી વય વંદના સ્કીમ અંતર્ગત કોઈપણ પુરાવા વગર ફક્ત આધાર કાર્ડ ની મદદથી આયુષ્યમાન કાર્...
25/07/2025

70 વર્ષથી ઉપરના લાભાર્થીઓના પ્રધાનમંત્રી વય વંદના સ્કીમ અંતર્ગત કોઈપણ પુરાવા વગર ફક્ત આધાર કાર્ડ ની મદદથી આયુષ્યમાન કાર્ડ બનાવવી આપવામાં આવે છે.
વધુ માહિતી માટે આયુષ્માન આરોગ્ય મંદિર રાયપુર નો સંપર્ક કરવો.

આજ રોજ આયુષ્માન આરોગ્ય કેન્દ્ર રાયપુર ના રાયપુર ગામ ખાતે 16 મે 2025, વિશ્વ ડેન્ગ્યુ દિવસ અંતર્ગત ગામ ના અંતરિયાળ વિસ્તાર...
16/05/2025

આજ રોજ આયુષ્માન આરોગ્ય કેન્દ્ર રાયપુર ના રાયપુર ગામ ખાતે 16 મે 2025, વિશ્વ ડેન્ગ્યુ દિવસ અંતર્ગત ગામ ના અંતરિયાળ વિસ્તાર મા જુથચર્ચા કરી, તેમજ ત્યાં ના રહેવાસીઓ ને ડેન્ગ્યુ થવા માટે જવાબદાર કારણો તેમજ બચવાના ઉપાયો વિષે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી.
આ ઉપરાંત અન્ય વાહકજન્ય રોગો વિષે પણ ચર્ચા કરવામાં આવી. તેમજ ગ્રામ જનો સાથે સીધો સંવાદ સાધી તેઓને મુંજવતા પ્રશ્નો વિષે પણ ચર્ચા કરવામાં આવી તેમજ તેઓ ને માર્ગદર્શન આપવામાં આવ્યું.

Address

AYUSHYAMAN AROGYA MANDIR/RAIPUR
Gandhinagar
382330

Website

Alerts

Be the first to know and let us send you an email when AAM Raipur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share