19/05/2026
બાળકો માટેનું પ્રાચીન આયુર્વેદિક ઇમ્યુનિટી બૂસ્ટર – સુવર્ણપ્રાશન
પુષ્ય નક્ષત્રના શુભ દિવસે Rudra Ayurved ખાતે સુવર્ણપ્રાશન સંસ્કારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ આયુર્વેદિક સંસ્કાર બાળકોની રોગપ્રતિકારક શક્તિ, બુદ્ધિ, અને સર્વાંગી વિકાસને પ્રભાવિત કરી તેમને સ્વસ્થ ભવિષ્ય તરફ છે.
🩺 સુવર્ણપ્રાશન શું છે?
સુવર્ણપ્રાશન એ શુદ્ધ સુવર્ણ ભસ્મ, ઘૃત અને ઔષધિય દ્રવ્યોનું સંયોજન છે, જે બાળકોને ચોક્કસ શુભ તિથિ/નક્ષત્રો પર પીવડાવવામાં આવે છે. આ પ્રાચીન સંસ્કાર જન્મથી 16 વર્ષની ઉંમર સુધીના બાળકો માટે અત્યંત લાભદાયક માનવામાં આવે છે.
⭐ સુવર્ણપ્રાશનના મુખ્ય લાભો:
રોગપ્રતિકારક શક્તિમાં સ્વાભાવિક વધારો
સીઝનલ ઈન્ફેક્શન, ઠંડી–ખાંસી અને તાવનું પ્રમાણ ઘટે
મગજની કાર્યક્ષમતા, યાદશક્તિ અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વધે
ભૂખ, પાચન અને મેટાબોલિઝમમાં સુધારો
બાળકો વધુ સક્રિય, તંદુરસ્ત અને સ્ટેમિના વાળા બને
એલર્જી અને સર્ધી-ખાંસી સામે વધુ પ્રતિકાર શક્તિ
Overall શારીરિક–માનસિક વિકાસમાં મદદરૂપ
કાર્યક્રમની વિગતો:
તારીખ: 21/05/2026
સ્થળ: Rudra Ayurved Multi-Speciality Panchkarma Hospital
206, B – Block, 2nd Floor, Olive Greens, Nr. S.G. Highway,
Gota, Ahmedabad – 382481
Appointment: +91 6352135799
https://forms.gle/rM3WpSUhuvequXq97
👶 કોને અપાવી શકાય?
👉 જન્મથી 16 વર્ષ સુધીના તમામ બાળકોને
👉 વારંવાર બીમાર થતા બાળકો
👉 Low immunity ધરાવતા બાળકો
👉 Concentration, memory અથવા digestion issues ધરાવતા બાળકો
🏥 શા માટે Rudra Ayurved?
✔ શુદ્ધ અને સંસ્કારિત સુવર્ણપ્રાશન
✔ અનુભવી આયુર્વેદિક ડૉક્ટર્સની દેખરેખ
✔ Safe, authentic & child-friendly process
✔ સંપૂર્ણ આયુર્વેદિક માર્ગદર્શન
🔔 તમારા બાળકના હેલ્ધી ભવિષ્ય માટે આ શુભ દિવસે અવશ્ય જોડાઓ!