Parsana Homeopathy

Parsana Homeopathy જુના અને હઠીલા રોગોનાં હોમીયોપેથીક સારવારનાં નિષ્ણાત

વિશ્વ તમાકુ નિષેધ દિવસ વિશ્વ તમાકુ નિષેધ દિવસ દર વર્ષે 31 મેના રોજ ઉજવાય છે. તમાકુનું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને લાં...
31/05/2026

વિશ્વ તમાકુ નિષેધ દિવસ
વિશ્વ તમાકુ નિષેધ દિવસ દર વર્ષે 31 મેના રોજ ઉજવાય છે. તમાકુનું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને લાંબા ગાળે જીવલેણ સાબિત થઇ છે. તમાકુ અને ગુટખા, સિગારેટ જેવી તમાકુની પ્રોડક્ટનં સેવન ન કરવાથી અને તમાકુથી થતી બીમારીઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે વિશ્વ તમાકુ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવે છે.

વિશ્વ તમાકુ નિષેધ દિવસ 36 વર્ષથી ઉજવાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વર્ષ 1987માં વિશ્વ તમાકુ નિષેધ દિવસની શરૂઆત કરી હતી. કારણ કે તે દરમિયાન તમાકુથી મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામી રહ્યા હતા. આથીસૌ પ્રથમવાર 7 એપ્રિલ, 1988માં વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવાયો હતો. WHOએ 31 મે, 1988ના રોજ એક ઠરાવ પસાર કર્યો અને આ તારીખે વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું.

વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવણીનું કારણ સ્વાસ્થ્ય સામેના જોખમ છે. તમાકુ અને તેની બનાવટના સેવનથી કેન્સર સહિત વિવિધ પ્રકારની ગંભીર બીમારીઓ થાય છે, જે જીવલેણ સાબિત થઇ શકે છે. દુનિયામાં તમાકુના સેવનથી લાખો લોકો બીમારીઓનો શિકાર બને છે અને મોતના મોં માં ધકેલાય છે. તમાકુનું સેવન ન કરવા અને તેનાથી થતી બીમારીઓ વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી છેલ્લા 36 વર્ષથી દુનિયાભરમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવાય છે.

તમાકુ અને તમાકુની પ્રોડક્ટના સેવનથી ઘણી બીમારીઓ થાય છે, જે જીવલેણ સબિત થઇ છે. તમાકુના સેવનથી કેન્સર, હૃદય રોગ અને સ્ટ્રોક, ફેફસાની બીમારી, ટાઇપ 2 ડાયાબિટીસ, ક્રોનિક ઓબ્ઝટ્રુક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD), એમ્ફિસીમા અને ક્રોનિક બ્રોન્કાઇટિસ સહિત ઘણી બીમારી થવાનું જોખમ રહે છે. તમાકુનું સેવન હેલ્થ ની સાથે સાથે વ્યક્તિને માનસિક અને આર્થિક નુકસાન પહોંચાડે છે.

કીઝોફ્રેનિયા (Schizophrenia) એ એક ગંભીર અને જટિલ માનસિક રોગ છે, જે વ્યક્તિની વિચારવાની, લાગણીઓ અનુભવવાની અને વર્તન કરવાન...
24/05/2026

કીઝોફ્રેનિયા (Schizophrenia) એ એક ગંભીર અને જટિલ માનસિક રોગ છે, જે વ્યક્તિની વિચારવાની, લાગણીઓ અનુભવવાની અને વર્તન કરવાની રીતને ઊંડી અસર કરે છે. આ બીમારીથી પીડિત વ્યક્તિ વાસ્તવિકતા અને પોતાની કલ્પના વચ્ચેનો ભેદ પારખી શકતી નથી, જેના કારણે તેમનું જીવન અને રોજિંદા કાર્યો ખોરવાઈ જાય છે.

20/11/2025

Celebrating my 13th year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉

20/11/2025

નકલી પનીર કેમ નુકસાનકારક છે?

1. પેટ અને આંતરડાની ગંભીર સમસ્યાઓ

નકલી પનીરમાં ડિટર્જન્ટ, સ્ટાર્ચ, બગડેલું દૂધ અથવા ઘાટ માટે વપરાતા કેમિકલ્સ હોય છે.

લક્ષણો:

- ઊલટી
- પેટમાં દુખાવો
- દસ્ત
- ફૂડ પોઈઝનિંગ, કેટલીક વખત હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર

2. કિડની પર ભાર અને લાંબાગાળાનું નુકસાન

યુરિયા અથવા સિન્થેટિક દૂધથી બનેલું પનીર કિડની પર વધુ દબાણ ઊભું કરે છે.

તે કારણે:

કિડનીમાં સોજો
ડિહાઈડ્રેશન
બાળકો અને વૃદ્ધોમાં લાંબા ગાળે કિડનીને નુકસાન

3. હોર્મોનલ અસંતુલન અને પ્રજનન સમસ્યાઓ

મિલાવટવાળી ડેરીમાં રહેલા કેમિકલ્સ:

- હોર્મોનલ સંતુલન બગાડી શકે
- માસિક ચક્રને અસર કરી શકે
- સ્ત્રી-પુરુષ બન્નેની પ્રજનન ક્ષમતા ઘટાડે

4. એલર્જી અને ત્વચા સમસ્યાઓ

ડિટર્જન્ટ મિશ્રિત પનીરથી થઈ શકે:

- સ્કિન રેશ
- મોંમાં ચબકારા
- ગળામાં ઈરિટેશન
- એલર્જિક રિએક્શન

5. ઇમ્યુનિટી નબળી પડે છે

લાંબા સમય સુધી નકલી પનીર ખાવાથી શરીરમાં ઝેરી પદાર્થો ભેગા થાય છે અને ઇમ્યુન સિસ્ટમ નબળી પડે છે—ખાસ કરીને બાળકોમાં.

17/04/2025

मोटापा (Obesity) कई कारणों से हो सकता है, जिनमें मुख्य रूप से जीवनशैली, आहार, शारीरिक गतिविधि की कमी, हार्मोनल असंतुलन औ...
23/02/2025

मोटापा (Obesity) कई कारणों से हो सकता है, जिनमें मुख्य रूप से जीवनशैली, आहार, शारीरिक गतिविधि की कमी, हार्मोनल असंतुलन और अनुवांशिक कारण शामिल हैं। नीचे मोटापे के प्रमुख कारण दिए गए हैं:

1. असंतुलित आहार (Unhealthy Diet)
अधिक कैलोरी वाला भोजन (फास्ट फूड, तली-भुनी चीजें, जंक फूड)
मीठे पेय पदार्थ (सोडा, शुगर-युक्त ड्रिंक्स)
अधिक कार्बोहाइड्रेट और वसा का सेवन
फाइबर युक्त आहार की कमी

2. शारीरिक गतिविधि की कमी (Lack of Physical Activity)
एक्सरसाइज न करना
दिनभर बैठे रहना (Sedentary Lifestyle)
स्क्रीन टाइम ज्यादा (मोबाइल, टीवी, लैपटॉप)

3. हार्मोनल असंतुलन (Hormonal Imbalance)
थायरॉयड की समस्या (Hypothyroidism)
इंसुलिन असंतुलन (डायबिटीज में वजन बढ़ सकता है)
पीसीओएस (PCOS) जैसी बीमारियां

4. तनाव और नींद की कमी (Stress & Lack of Sleep)
ज्यादा तनाव से भूख बढ़ती है (Emotional Eating)
नींद की कमी से मेटाबॉलिज्म धीमा हो जाता है
देर रात खाने की आदत

5. आनुवांशिक कारण (Genetics & Family History)
अगर परिवार में किसी को मोटापा है, तो जोखिम बढ़ सकता है
शरीर की चयापचय दर (Metabolism) पर असर

6. दवाओं के साइड इफेक्ट (Medications & Medical Conditions)
कुछ दवाएं (एंटीडिप्रेसेंट, स्टेरॉयड) वजन बढ़ा सकती हैं
कुछ बीमारियां भी मोटापे को बढ़ावा देती हैं (जैसे कुशिंग सिंड्रोम)

कैसे बचें?

हेल्दी डाइट अपनाएं
रोजाना एक्सरसाइज करें
नींद पूरी लें
तनाव से बचें
पानी अधिक पिएं

यदि वजन तेजी से बढ़ रहा है, तो डॉक्टर से सलाह लेना ज़रूरी है।

डो रमेश एम परसाणा
Image source: DD National

Homeopathic remedies for skin diseases ચામડીનાં રોગોની હૉમિયોપેથિક સારવાર
21/01/2025

Homeopathic remedies for skin diseases
ચામડીનાં રોગોની હૉમિયોપેથિક સારવાર

…
18/01/2025

हिरूटिज्म के लक्षण

हिरूटीज्म के लक्षण होने पर डॉक्टर को दिखाना आवश्यक है।
वे कठोर और काले शरीर के बालों की उपस्थिति जहां महिलाओं के बाल आमतौर पर नहीं होते हैं, जैसे चेहरा, छाती, भीतरी जांघ आदि।

महिलाओं पर चेहरे के बालों का बढ़ना।

वायरलाइजेशन एक ऐसी प्रक्रिया है जो एक महिला के शरीर में एण्ड्रोजन के उच्च स्तर, मुख्य रूप से टेस्टोस्टेरोन के कारण विकसित होती है।

संकेत और लक्षणों में शामिल हो सकते हैं:

आवाज का गहरा होना।

गंजापन।

मुँहासे का विकास।

स्तन का आकार कम होना

मांसपेशियों में वृद्धि।

होमियोपेथी ईलाज से इस समस्या जड़ से ख़त्म हो जाती है

Homeopathic treatment for warts and corn “Permanent cure with homeopathic medicine”
15/01/2025

Homeopathic treatment for warts and corn
“Permanent cure with homeopathic medicine”

12/12/2024

Address

Surat
395006

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+919879673326

Alerts

Be the first to know and let us send you an email when Parsana Homeopathy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Parsana Homeopathy:

Share