06/09/2026
ખેડૂતોના હિતમાં નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવા અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણય..
નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠકમાં નર્મદા યોજનામાં ઉપલબદ્ધ પાણીના જથ્થાની સમીક્ષા કરી.
ખેડૂતોના પાક માટે સિંચાઈના પાણીની જરૂરિયાત ધ્યાનમાં લઈને નર્મદા યોજનાની નહેરોમાંથી સિંચાઈ માટે આયોજન કરતાં વહેલાં એટલે કે તા. 11 જૂન 2026 થી પાણી છોડવાનો નિર્ણય કરીને આ માટેના દિશાનિર્દેશો આ બેઠકમાં આપ્યા.
Bhupendra Patel Shankar Chaudhary SAMP India Consortium of FPCL CMO Gujarat