19/08/2026
🌿 **दर्शनस्पर्शनप्रश्नैः परीक्षेत च रोगिणाम्।** 🌿
આયુર્વેદમાં દર્દીની તપાસ માત્ર એક જ રીતે નહીં, પરંતુ **દર્શન, સ્પર્શન અને પ્રશ્ન** દ્વારા કરવામાં આવે છે.
આ ત્રણેયના આધારે દર્દીની સ્થિતિને સમજીને યોગ્ય આયુર્વેદિક માર્ગદર્શન આપવામાં આવે છે. 🙏🌿
📞 Call / WhatsApp: +91 7433 980 182
📍 408, The Edge, Bhakti Cir Rd, Opp. Malbar Royal, Ankur Chokadi, Nikol, Ahmedabad - 382350