02/09/2026
રોગ નહીં, મૂળ કારણને સમજવાની દિશામાં એક પ્રયાસ…
ગાંધીનગર સ્થિત Aarambh Ayurveda ખાતે દરેક દર્દીને માત્ર એક રોગ તરીકે નહીં, પરંતુ એક વ્યક્તિ તરીકે સમજવાનો પ્રયાસ કરવામાં આવે છે.
પારાયણી નાડી વૈદ્ય Dr. Darshan Patel દ્વારા નાડી પરીક્ષા આધારિત વ્યક્તિગત આયુર્વેદિક સારવાર દ્વારા વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં માર્ગદર્શન આપવામાં આવે છે.
✨ સાંધા, કમર અને ઘૂંટણના દુખાવા
✨ સાયટિકા તથા અન્ય દુખાવાની સમસ્યાઓ
✨ એસિડિટી, ગેસ, અપચો, કબજિયાત, IBS, IBD
✨ PCOD, PCOS અને માસિકની અનિયમિતતા
✨ વિવિધ સ્ત્રીરોગો
✨ બાળકોના વારંવાર થતા સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નો
✨ ચામડી અને વાળની વિવિધ સમસ્યાઓ
👶 સ્વર્ણપ્રાશન
ગર્ભાવસ્થાથી બાળકના સર્વાંગી વિકાસ માટે Garbhasanskar જેવી વિશેષ આયુર્વેદિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
📱 રૂબરૂ મુલાકાત શક્ય ન હોય તો Online Consultation ની સુવિધા પણ ઉપલબ્ધ છે.
📍 Aarambh Ayurveda | Gandhinagar
📞 Appointment માટે સંપર્ક કરો.
+91 9106528932