18/05/2026
આજ રોજ તા.18/5/26 સોમવારના રોજ નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, આયુર્વેદ શાખા , ખેડા જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ સરકારી હોમિયોપેથીક ઓપીડી ,માતર દ્વારા મોટી ભાગોળ, માતર ખાતે મફત હોમીયોપેથીક નિદાન સારવાર કેમ્પ અને સ્વસ્થવૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જે અંતર્ગત તમામ રોગોની હોમિયોપેથીક ચિકિત્સા પદ્ધતિથી સારવાર કરવામા આવી
હોમિયોપેથીક IEC પત્રિકાનુ વિતરણ કરવામા આવ્યું
જેમા નીચે મુજબના લાભાર્થીઓ એ લાભ લીધો.
નિદાન સારવાર લાભાર્થીઓ-૮૯
સ્વસ્થવૃત લાભાર્થીઓ- ૧૮૨