25/08/2026
નિયામક શ્રી આયુષ ની કચેરી ગાંધીનગર તથા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત નડિયાદના માર્ગદર્શન હેઠળ સરકારી હોમિયોપેથીક દવાખાનું માતર જિલ્લો ખેડા દ્વારા તારીખ 25- 8- 2026 મંગળવાર વારના રોજ પોલીસ લાઈન માતર ખાતે હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.
નિદાન સારવાર કેમ્પ લાભાર્થી= 76
સ્વસ્થવૃત શિબિર લાભાર્થી=120
પત્રિકા વિતરણ લાભાર્થી=60
Arsenic Alb વિતરણ લાભાર્થી=105
કુલ લાભાર્થી= 361