10/08/2026
✨ શ્રી આયુર્સત્વ સુવર્ણપ્રાશન કેન્દ્ર ✨
બાળકની બુદ્ધિ, બળ અને યાદશક્તિ વધારવાનો આયુર્વેદિક સંસ્કાર
📅 વર્ષ ૨૦૨૬: સુવર્ણપ્રાશન (પુષ્ય નક્ષત્ર) કેમ્પની તારીખો
બાળકના સર્વાંગી વિકાસ માટે આ વર્ષના શ્રેષ્ઠ દિવસો નોંધી લેશો:
ઓગસ્ટ: ૧૧ (મંગળવાર) અને ૧૨ (બુધવાર)
સપ્ટેમ્બર: ૭ (સોમવાર) અને ૮ (મંગળવાર)
ઓક્ટોબર: ૫ (સોમવાર)
નવેમ્બર: ૧ (રવિવાર) અને ૨૮ (શનિવાર) — ૧ તારીખે રવિ-પુષ્ય યોગ
ડિસેમ્બર: ૨૫ (શુક્રવાર) અને ૨૬ (શનિવાર)
🌟 સુવર્ણપ્રાશનના અદભૂત ફાયદાઓ
અથર્વવેદમાં ઉલ્લેખિત આ વિધિ નિષ્ણાંત વૈદ્યની દેખરેખ હેઠળ કરાવવાથી નીચે મુજબના લાભ થાય છે:
* 🛡️ રોગપ્રતિકારક શક્તિ: બાળકની ઇમ્યુનિટી વધે છે, જેથી વારંવાર બીમાર પડતું નથી.
* 🧠 મેધા શક્તિ: યાદશક્તિ અને બુદ્ધિમાં અદભૂત વધારો થાય છે (શ્રુતધર બને છે).
* 💪 શારીરિક વિકાસ: પાચનશક્તિ સુધરે છે, જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે અને શરીર પુષ્ટ બને છે.
* ✨ વર્ણ સુધારણા: બાળકની ત્વચાનો વર્ણ (વાન) ઉજળો અને તેજસ્વી બને છે.
* 🦠 રક્ષણ: વાયરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન સામે કુદરતી સુરક્ષા મળે છે.
> નોંધ: જન્મથી ૧૬ વર્ષ સુધીના દરેક બાળકને આ ટીપાં પીવડાવી શકાય છે. ૬ માસ સુધી સતત આપવાથી શ્રેષ્ઠ પરિણામ મળે છે.
>
🏥 શ્રી આયુર્સત્વ - પંચકર્મ અને નેચરોપેથી સેન્ટર Ⓡ
અમારા નિષ્ણાંત ડૉક્ટર્સ:
* ડૉ. પ્રણવ કે. ભટ્ટ (B.A.M.S.) – પંચકર્મ વિશેષજ્ઞ
* ડૉ. નેહા પી. ભટ્ટ (B.A.M.S.) – પંચકર્મ વિશેષજ્ઞ
* ચાંદની જે. ભટ્ટ (PGDAY) – પ્રાકૃતિક ચિકિત્સક
* ચિંતન એન. ભટ્ટ (PGDAY, DNY) – પ્રાકૃતિક ચિકિત્સક
📍 અમારા કેન્દ્રો અને સંપર્ક:
📌 ૧. તરસાડી - કોસંબા
દત્તમંદિર પાસે, તા. માંગરોળ, જિ. સુરત.
📞 એપોઇન્ટમેન્ટ: 7016067009
📌 ૨. લાજપોર - સચીન
પોસ્ટ ઓફિસ ફળીયું, તા. ચોર્યાસી, જિ. સુરત.
📞 એપોઇન્ટમેન્ટ: 9824303119
👤 મુખ્ય સંપર્ક: જીગર એ. ભટ્ટ – 📞 9374616205
⏰ સમય: સોમવાર થી શનિવાર (સવારે ૧૧:૦૦ થી સાંજે ૦૬:૦૦)
🌿 આયુર્વેદ અપનાવો, સ્વસ્થ ભારત બનાવો. 🌿