Aarogya Vihaar Naturopathy Center

Aarogya Vihaar Naturopathy Center Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Aarogya Vihaar Naturopathy Center, Medical and health, Capital Market, S-95, , 2nd Floor, Ravapar, Morbi.

નેચરોથેરાપી / આયુર્વેદ કેન્દ્ર
Naturopathy & Diet Therapy Center
આયુર્વેદ ચિકિત્સા દ્વારા આરોગ્ય સંવર્ધન
આરોગ્ય વિહાર માં બધા રોગો માટે નિસર્ગોપચાર ચિકિત્સા પદ્ધતિ અને આયુર્વેદ ઔષધિઓ દ્વારા રોગ નિવારણ કરવા માં આવે છે.

24/07/2026
24/07/2026

ચોમાસા દરમિયાન પાચનતંત્ર મંદ પડતા પાચન ની ગડબળી ચાલુ થાય જાય છે. જેના કારણે અપચો - ગેસ - કબજિયાત - તેમજ હરસ - મસા - ફિશર જેવી સમસ્યા જોવા મળે છે તો આવી સમસ્યા થી છુટકારો મેળવવા તમે અમારા સેન્ટરની રૂબરૂ વિજીત કરી શકો છો જો તમે મોરબી ની બહાર રહેતા હોય તો તમે અમારી પાસે ઓનલાઇન કન્સલ્ટિંગ કરી ઘરે બેઠા સારવાર અમારા માર્ગદર્શન હેઠળ મેળવી શકો છો.

આરોગ્ય વિહાર
નેચરોપેથી અને આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર

7046422118
9725065623

સ્થળ :- કેપિટલ માર્કેટ, બીજો માળ, શોપ નં - S95, રવાપર ચોકડી, મોરબી

આરોગ્ય વિહાર નેચરોપેથી અને આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર કોલેસ્ટ્રોલ - હાર્ટ બલોકેજ - હાર્ટ એટેક વગેરે જેવી સમસ્યાથી મેળવો છુ...
30/06/2026

આરોગ્ય વિહાર
નેચરોપેથી અને આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર

કોલેસ્ટ્રોલ - હાર્ટ બલોકેજ - હાર્ટ એટેક વગેરે જેવી સમસ્યાથી મેળવો છુટકારો ફક્ત 90 થી 120 દિવસમાં

7046422118

સ્થળ :- કેપિટલ માર્કેટ, બીજો માળ, શોપ નં -S95, રવાપર ચોકડી, મોરબી

આરોગ્ય વિહારનેચરોપેથી અને આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર 7046422118સ્થળ :- કેપિટલ માર્કેટ, બીજો માળ, શોપ નં - S95, રવાપર ચોકડી...
27/06/2026

આરોગ્ય વિહાર
નેચરોપેથી અને આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર

7046422118

સ્થળ :- કેપિટલ માર્કેટ, બીજો માળ, શોપ નં - S95, રવાપર ચોકડી, મોરબી

શા માટે બોડી ડિટોક્ષ કરાવવું જોઈએ? કેમ કે જ્યારે કોઈ એક ઋતુ માંથી બીજી ઋતુની શરૂઆત થાય ત્યારે આ સંધિકાળ દરમિયાન બહાર મિશ...
19/06/2026

શા માટે બોડી ડિટોક્ષ કરાવવું જોઈએ?

કેમ કે જ્યારે કોઈ એક ઋતુ માંથી બીજી ઋતુની શરૂઆત થાય ત્યારે આ સંધિકાળ દરમિયાન બહાર મિશ્રિત ઋતુ જેવું વાતાવરણ જોવા મળે છે અને શરીર ઋતુ અને વાતાવરણ મુજબ ઢાળવા માટે પ્રયત્નો કરે છે ત્યારે ને આગલી ઋતુ માં જે કંઈ આહાર વિહાર લીધો હોય તે મુજબના શરીરમાં દોષો નું સંચય થાય છે અને આ દોષો કોઈ ના કોઈ રોગ સ્વરૂપે સંધિકાળ દરમિયાન બહાર નીકળતા જોવા મળે છે. જો આ સમય દમિયાન શરીરને સમજી અને તેનું ડિટોક્સિફિકેશન કરવા આવે એટલે કે શરીરમાં ભેગા થયેલા ટોક્ષીન ને બહાર કાઢવામાં આવે તો રોગો દૂર થાય છે અને થનાર રોગોથી પણ બચી શકાય છે.

1. અગ્નિ (પાચનશક્તિ) સુધારવા

જ્યારે પાચન નબળું હોય ત્યારે આમ બને છે, જે અનેક રોગોનું મૂળ કારણ બને છે. ડિટોક્ષથી પાચનશક્તિ સુધરે છે.

2. શરીરમાંથી આમ (ટોક્સિન) દૂર કરવા

આમ શરીરના વિવિધ સ્રોતસ (ચેનલ્સ)માં જમા થઈને થાક, અપચો, સાંધાનો દુઃખાવો, એલર્જી વગેરે સમસ્યાઓ પેદા કરે છે.

3. દોષોનું સંતુલન કરવા

વાત: દુખાવો, ગેસ, અનિદ્રા

પિત્ત: એસિડિટી, ગુસ્સો, ત્વચા સમસ્યાઓ

કફ: સ્થૂળતા, સુસ્તી, એલર્જી

ડિટોક્ષથી આ દોષો સંતુલિત થાય છે.

4. રોગપ્રતિકારક શક્તિ વધારવા

શરીર શુદ્ધ થતાં રોગપ્રતિકારક શક્તિમાં સુધારો થાય છે અને વારંવાર થતી બીમારીઓનું પ્રમાણ ઘટી શકે છે.

5. ઊર્જા અને માનસિક સ્પષ્ટતા વધારવા

ડિટોક્ષ પછી શરીર હળવું લાગે, ઊર્જા વધે અને મન વધુ શાંત તથા એકાગ્ર બને.

6. ક્રોનિક રોગોમાં સહાયક

યોગ્ય માર્ગદર્શન હેઠળ ડિટોક્ષ નીચેની સ્થિતિઓમાં સહાયક બની શકે છે:

▪️સ્થૂળતા

▪️કબજિયાત

▪️એસિડિટી

▪️સાંધાના દુઃખાવા

▪️ત્વચાના રોગો

▪️એલર્જી

▪️ડાયાબિટીસના પ્રારંભિક તબક્કામાં જીવનશૈલી સુધારણા સાથે

✅ક્યારે ડિટોક્ષ કરવું?

આયુર્વેદમાં સામાન્ય રીતે ઋતુ પરિવર્તન સમયે શોધન કર્મ લાભદાયક માનવામાં આવે છે:

➡️વસંત ઋતુ – કફ માટે

➡️શરદ ઋતુ – પિત્ત માટે

➡️વર્ષા ઋતુ – વાત માટે

✅કોને ખાસ ફાયદો થઈ શકે?

1.સતત થાક લાગતો હોય
2.પાચન ખરાબ રહેતું હોય
3.વારંવાર ગેસ, કબજિયાત અથવા એસિડિટી રહેતી હોય
4.વજન નિયંત્રણમાં મુશ્કેલી પડતી હોય
5.ત્વચા અને એલર્જીની સમસ્યાઓ હોય
6.માનસિક તણાવ અને ઊંઘની સમસ્યા હોય

આયુર્વેદનું મુખ્ય સૂત્ર છે

"દોષો, ધાતુ અને મલનું સંતુલન જ આરોગ્ય છે."

આરોગ્ય વિહાર
નેચરોપેથી અને આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર
7046422118

એડ્રેસ :- કેપિટલ માર્કેટ, બીજો માળ, શોપ નં -S95, રવાપર ચોકડી, મોરબી

આરોગ્ય વિહાર નેચરોપેથી અને આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર દરેક રોગ માટેનું પ્રાકૃતિક અને આયુર્વેદિક ઉપચાર થકી રોગ ને જળ મૂળથી ...
15/06/2026

આરોગ્ય વિહાર
નેચરોપેથી અને આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર

દરેક રોગ માટેનું પ્રાકૃતિક અને આયુર્વેદિક ઉપચાર થકી રોગ ને જળ મૂળથી મુક્તિ મેળવો.
🟢 પાચન ને લગતા દરેક રોગો ( ગેસ - એસિડિટી - કબજિયાત - અપચો - IBS - અલ્સર - ફેટી લીવર વગેરે)
🟢 ચામડી ને લગતા દરેક રોગો ( ધાધર - ખંજવાળ - ખરજવું - સોરાયસીસ - હર્પીસ - શીળસ વગેરે)
🟢 શ્વસન તંત્રને લગતા રોગો ( જૂની શરદી કે ઉધરસ - શરદીની એલર્જી - વધુ પડતો કફ - શ્વાસ લેવા માં તકલીફ વગેરે)
🟢 હદય ને લગતા રોગો ( હાર્ટ એટેક - બ્લોકેં - કોલેસ્ટ્રોલ વગેરે)
🟢 મળમાર્ગ ને લગતા રોગો ( હરસ - મસા - ફિશર - મળ માં લોહી પડવું કે બળતરા કે ખૂબ ખંજવાળ આવવી )
🟢 તમામ પ્રકાર ના દુખાવા ( હાથ - પગ - કમર - ગરદન - માથા - કરોડરજ્જુ - ખભા - ઢીચણ નો દુઃખાવા - સંધિ વા - આમવાત - યુરિક એસિડ બનવું વગેરે
🟢 કિડની ને લગતા રોગો ( પથરી - પેસાબ રોકાય ને આવવો - પ્રોસ્ટેટ - કિડની ફેલ વગેરે )
🟢 સ્ત્રી રોગો ( PCOD - PCOS - માસિક માં અનિયમિતતા - વધુ પડતો માસિક સ્રાવ - બીજ નાના બનાવ - ગર્ભાશય કે અંડાશય માં થતી ગાંઠ - શ્વેત પ્રદર - વારંવાર ગર્ભપાત - ગર્ભ ન રહેવો વગેરે )
🟢 વાળ ને લગતી સમસ્યા ( વાળ ઉતારવા - ઓછો ગ્રોથ - ઉંદરી - સ્કલ્પ સોરાયસીસ વગેરે )
🟢 ખીલ - ખીલ ના દાગ - પિગમિટેશન વગેરે
🟢 લાઈફ સ્ટાઈલ ડિસઓર્ડર ( B12 ની ઉણપ - બીપી - ડાયાબિટીસ - કોલેસ્ટ્રોલ - થાઈરોઈડ વગેરે )

વગેરે તમામ રોગો માં સચોટ નિવારણ કેન્દ્ર જ્યાં દરેક રોગ આહાર - ઔષધ - યોગ - પંચતત્વ થેરાપી ઓ દ્વારા તેનો ઉકેલ લાવવામાં આવે છે.

સંપર્ક - 7046422118

એડ્રેસ :- કેપિટલ માર્કેટ, બીજો માળ, શોપ નં -S95, રવાપર ચોકડી, મોરબી

આયુર્વેદ મુજબ ખોરાક ઋતુ (season) પ્રમાણે લેવો સૌથી મહત્વનો નિયમ છે. કેરી (આમ્ર) પણ ઋતુ અનુસાર જ ખાવાથી સૌથી વધારે ફાયદો ...
13/04/2026

આયુર્વેદ મુજબ ખોરાક ઋતુ (season) પ્રમાણે લેવો સૌથી મહત્વનો નિયમ છે. કેરી (આમ્ર) પણ ઋતુ અનુસાર જ ખાવાથી સૌથી વધારે ફાયદો આપે છે.
🥭 કેરી ખાવાનો યોગ્ય સમય ગાળો (મહિના મુજબ)
👉 એપ્રિલ થી જુલાઈ (ચૈત્ર થી આષાઢ માસ)
આ સમય કેરી ખાવા માટે સૌથી શ્રેષ્ઠ ગણાય છે
📅 સમજણ:
☀️ આ સમય ઉનાળો (Grishma Rutu) હોય છે
ઉનાળામાં શરીરમાં વાત (Vata) વધે છે
કેરીમાં મીઠાશ અને થોડી ઉષ્ણતા હોવાથી તે
👉 શરીરને બળ અને તાકાત આપે છે
👉 ઊર્જા અને તાજગી આપે છે
❌ કયા સમયમાં ટાળવી
🌧️ વરસાદ (જુલાઈ અંતથી સપ્ટેમ્બર)
→ આ સમયે પાચન શક્તિ નબળી હોય છે
❄️ શિયાળો
→ કેરીની સ્વાભાવિક ઋતુ નથી, એટલે લાભ ઓછો
🧘‍♀️ આયુર્વેદનો મૂળ સિદ્ધાંત
👉 “જે ફળ જે ઋતુમાં પાકે, તે જ ઋતુમાં ખાવું શ્રેષ્ઠ”
કેરી ઉનાળાનું ફળ છે, એટલે
➡️ Natural season માં ખાશો → maximum nutrition + easy digestion
🔥 ખાસ નોંધ
શરૂઆતની કેરી (April) → થોડી ઓછી ખાવું
મે–જૂન → 🥭 Peak season (સૌથી મીઠી અને પૌષ્ટિક)
જુલાઈ પછી → ઓછું કે બંધ કરવું

આરોગ્ય વિહાર
નેછરોપેથી અને આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર ( મોરબી)
7046422118

Address

Capital Market, S-95, , 2nd Floor, Ravapar
Morbi
363641

Website

Alerts

Be the first to know and let us send you an email when Aarogya Vihaar Naturopathy Center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share