02/03/2026
પ્રેગ્નન્સીમાં ગર્ભસંસ્કારની શક્તિ! 💪✨
વિડિયોમાં જુઓ કે કેવી રીતે ભક્ત પ્રહલાદ પર થયેલી ગર્ભસંસ્કારની અસરે તેમને અગ્નિમાંથી બચાવ્યા. ગર્ભધારણ દરમિયાન જે સાંભળીએ અને જોઈએ છીએ, તેની અસર બાળકના DNA પર થાય છે. આ હોળીએ હોલિકા દહનની પવિત્રતાથી બાળકના જીવનની નકારાત્મકતા દૂર કરીએ.
👩⚕️ Dr Krupali Kapadiya
📍 Based in Rajkot | Serving All Over India
📞 +91 70433 81554