कृष्णा पशु आहार

कृष्णा पशु आहार "कृष्णा" पशु आहार भारत का सबसे बेहतरीन पशु आहार है।
Quality is our main policy.

02/04/2022

કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝ પરિવારના દાદી સાં સ્વ. રૂડીબેન હેમાભાઇ ચૌધરીને પ્રભુએ પોતાના ચરણકમળમાં સ્થાન આપ્યું છે. પરમ કૃપાળુ સદગતના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના. તેમનું બેસણું 4 એપ્રિલ, 2022, સોમવારે રાખેલ છે.

સ્થળ: ફાર્મ-હાઉસ જીવાભાઈ હેમાભાઈ પાંણ, ખોડા(થરાદ)

26/02/2022
25/12/2021

Dr. C. B. Singh, MVSc & AH (Animal Nutrition)

કૃષ્ણા પશુ આહાર ભારતનો સૌથી શ્રેષ્ઠ પશુ આહાર છે. કૃષ્ણા ઈન્ડસ્ટ્રીઝ વિશ્વકક્ષાના સૌથી શ્રેષ્ઠ અને અનુભવી પશુ-ચિકિત્સકોના...
24/12/2021

કૃષ્ણા પશુ આહાર ભારતનો સૌથી શ્રેષ્ઠ પશુ આહાર છે. કૃષ્ણા ઈન્ડસ્ટ્રીઝ વિશ્વકક્ષાના સૌથી શ્રેષ્ઠ અને અનુભવી પશુ-ચિકિત્સકોના માર્ગદર્શન અનુસાર આંતરરાષ્ટ્રીય માનકોને અનુસરે છે તથા શુદ્ધ, ઓર્ગેનિક અને ઉચ્ચત્તમ ગુણવત્તાવાળો કાચો માલ ઉપયોગમાં લઈને દાણ બનાવે છે. કૃષ્ણા ઈન્ડસ્ટ્રીઝ પશુઓને અનુલક્ષીને સુરક્ષાનાં તમામ માપદંડો અનુસરે છે અને પશુઓને જરૂરી તમામ પોષકતત્ત્વો પૂરા પાડે છે, જેનાથી પશુના દૂધ અને ફેટમાં વધારો થાય છે અને પશુની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરી પછી સૌથી મોટું મોલાસીસ લાયસન્સ બનાસકાંઠામાં કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝ ધરાવે છે. કૃષ્ણા ઈન્ડસ્ટ્રીઝ દાણની ગુણવત્તા બાબતે 100% કટિબદ્ધ છે.

Note : Original photographs of the sight.

Address

Khoda
Tharad

Telephone

+919106131954

Website

Alerts

Be the first to know and let us send you an email when कृष्णा पशु आहार posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to कृष्णा पशु आहार:

Share